વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવતા વ્યક્તિનું ઘટનાસ્થળે મોત
વડોદરા, આજરોજ સવારે વડોદરા શહેરના અકોટા બ્રિજ નીચે પસાર થતી રેલવે લાઈન ઉપર એક દિવ્યાંગ વ્યક્તિ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જેથી તેમનું ઘટના સ્થળે જ અવસાન થઈ ગયું હતું. ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર : સલમાન મીઠાભાઈ, વડોદરા Post Views: 126
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed